Managed By: Shree Dakshin Gujarat Shikshan Samaj, Kumbharia ( Since 1959)

Affiliated to Veer Narmad South Gujarat University, Surat and Approved by AICTE)

એક દિવસીય એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કાર્યશાળા

રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત દ્વારા આયોજિત “એક દિવસીય એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કાર્યશાળા” દિનાંક:૧૭/૦૮/૨૦૨૪, શનિવાર | સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ચાણક્ય હોલ, એચ.આર.ડી. વિભાગ, VNSGU, સુરત.ખાતે પ્રોગ્રામ ઓફિસર Dr.Tejas B.Shah અને  Ass.Prof. Shailesh Pandhi  હાજરરહ્યા હતા.

હર ઘર તિરંગા અભિયાન

આજ રોજ તારીખ 15/ 8 /2024 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 78 માં સ્વતંત્રતા દિન નિમિત્તે સવારે 8:00 કલાકે અંબાબા કોમર્સ કોલેજ , મણીબા ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને દેવીબા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તેજસ બી શાહ તથા બી.કોમ., […]

“વિચાર ગોષ્ઠી” અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમનું આયોજન

દક્ષિણ ગુજરાત શિક્ષણ સમાજ કુંભારિયા, સંચાલિત અંબાબા કોમર્સ કોલેજ, મણીબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ દેવીબા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કૉલેજ, સાબર ગામ માં “વિચાર ગોષ્ઠી” અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમનું આયોજન તા. 30-07-2024 ને મંગળવાર ના રોજ આચાર્યશ્રી ડૉ. ફાલ્ગુની એમ. ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. જેમા શ્રીમતી સુનિતા કવૉ દ્વારા ‘ભારતીય સંસ્કૃતિ મા […]

વિના મુલ્યે “છાશ વિતરણ કાર્યક્રમ”

તા. 04/05/2024 (શનિવાર) ના રોજ N.S.S. યુનિટ દ્રારા રાહદારીઓને વિના મુલ્યે “છાશ વિતરણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજ પરિસરના ગેટ બહાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ફાલ્ગુની એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ N.S.S. યુનિટના સંયોજક ડો. તેજસ બી. શાહ દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનાં N.S.S. યુનિટનાં વિધાર્થીઓએ […]

શ્રી શિવાજી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને આરતીનો કાર્યકમ

તા.૧૯-૦૨-૨૦૨૪ ને સોમવારના રોજ અંબાબા કોમર્સ કોલેજ, એમ.આઈ. બી.એમ. એન્ડ ડી.આઇ.સી.એ. સાબરગામ, સુરત માં આચાર્યશ્રી ડો. ફાલ્ગુની એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ યુનિટ દ્વારા શ્રી શિવાજી જયંતિ નિમિત્તે  પુષ્પાંજલિ અને આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડો. તેજસ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત માજી સૈનિક શ્રી નરેન્દ્ર […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે સૂર્ય નમસ્કાર

અંબાબા કોમર્સ કોલેજ, એમ.આઈ.બી.એમ.એન્ડ ડી.આઇ.સી.એ. સાબરગામ,સુરત. આજરોજ તારીખ 16/2/24 ના રોજ  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે સૂર્ય નમસ્કાર અંગે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.તેજસ શાહ ,  ડો.મેહુલ ગાંધી તથા એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા. કાર્યક્રમના શરૂઆતથી અંત સુધી  તમામ વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.